શ્રી હરીહર જીવદયા અન્નક્ષેત્ર સંસ્થા
: સંસ્થાનું સરનામું :
ગાંધીનગરી, ઓખા – ૩૬૧૩૫૦
ગૌભકત ભાગવતાચાર્ય જગદીશચંદ્ર શાસ્ત્રીજી સંચાલીત
મો. ૯૮૯૮૯ ૮૫૦૭૫
મો. ૯૪૨૬૨ ૪૩૭૪૧
સંસ્થાની પ્રવૃતિઓ
- દિન-દુખીયા, ભુખ્યા યાત્રીઓ, સાધુ-સંતો-ફકીરોને દરરોજ નિશુલ્ક ભરપેટ ભોજન
- ટી.બી. નાં દર્દીઓને આજીવન નિશુલ્ક દવા
- સાયકલ-સ્કુટર દ્વારા તમામ વિસ્તારમાં – જંગલ – સીમમાં દરરોજ ગાયમાતાને ચારો અને પાણીની વ્યવસ્થા
- બીમાર-અપંગ ગાયમાતાની સારવાર તથા દેખભાળ
- સાયકલ-સ્કુટર દ્વારા તમામ વિસ્તારમાં – જંગલ – સીમમાં કુતરાઓને રોટલા
- દર વર્ષે મહિલા જાગૃતિ શિબીરનું આયોજન
- પક્ષીઓને નિયમીત ચણ